સ્ત્રી નસબંધીનો હેતુ શું અટકાવવાનો છે ?
ફલન
મૈથુન
અંડ નિર્માણ
ગર્ભવિકાસ
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે છે ?
પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે ?
નીચેનામાંથી કયું યોનિમુખ સાથે સંબંધ ધરાવતું નથી ?
આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?