સ્ત્રી નસબંધીનો હેતુ શું અટકાવવાનો છે ?

  • A

    ફલન

  • B

    મૈથુન

  • C

    અંડ નિર્માણ

  • D

    ગર્ભવિકાસ

Similar Questions

જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે છે ?

પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉદ્‌ભવે છે ?

નીચેનામાંથી કયું યોનિમુખ સાથે સંબંધ ધરાવતું નથી ?

આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?

  • [AIPMT 1993]