જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?

  • A

    શુક્રકોષો કોષકેન્દ્ર વગરનાં બનશે

  • B

    શુક્રકોષજનન જોવા મળશે નહિં

  • C

    શુક્રકોષ વિહીન વીર્ય મળશે

  • D

    શુક્રકોષ ગતિશીલ બનશે નહિં

Similar Questions

રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?

એન્ટિ ફર્ટિલાઈઝિન શેનાં પર આવેલું હોય છે ?

સસ્તનમાં પીળું કોર્પસ લ્યુટીયમ શેમાં જોવા મળે છે ?

આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.

એકટોપીક ગર્ભધારણ એટલે શું?