જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
શુક્રકોષો કોષકેન્દ્ર વગરનાં બનશે
શુક્રકોષજનન જોવા મળશે નહિં
શુક્રકોષ વિહીન વીર્ય મળશે
શુક્રકોષ ગતિશીલ બનશે નહિં
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
એન્ટિ ફર્ટિલાઈઝિન શેનાં પર આવેલું હોય છે ?
સસ્તનમાં પીળું કોર્પસ લ્યુટીયમ શેમાં જોવા મળે છે ?
આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.
એકટોપીક ગર્ભધારણ એટલે શું?