નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?

  • A

    આંધાત્રનું નિર્માણ થાય છે.

  • B

    બધાં જનન અધિચ્છદનું નિર્માણ થાય છે.

  • C

    બાહ્યાકાર હલનચલન થાય છે.

  • D

    ગર્ભકોષ્ઠ અને આંત્રકોષ્ઠગુહા નાશ પામે છે.

Similar Questions

અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?

શુક્રકોષજનનમાં અર્ધીકરણ $- II$ દરમિયાન આ પ્રક્રિયા થાય છે.

સસ્તનમાં શુક્રપિંડનું સ્થાન .......

માનવમાં ગર્ભવધિ  નવ મહિનાની હોય- કૂતરા, હાથી,બિલાડી અને ગાયનો ગર્ભાવધિ સમય નીચે જણાવેલ છે. 

પ્રાણી $\quad$ ગર્ભાવધિ સમય

અંડકોષપાતમાં અંડપિંડ ક્યો કોષ મુકત કરે છે.