નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?
આંધાત્રનું નિર્માણ થાય છે.
બધાં જનન અધિચ્છદનું નિર્માણ થાય છે.
બાહ્યાકાર હલનચલન થાય છે.
ગર્ભકોષ્ઠ અને આંત્રકોષ્ઠગુહા નાશ પામે છે.
અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?
શુક્રકોષજનનમાં અર્ધીકરણ $- II$ દરમિયાન આ પ્રક્રિયા થાય છે.
સસ્તનમાં શુક્રપિંડનું સ્થાન .......
માનવમાં ગર્ભવધિ નવ મહિનાની હોય- કૂતરા, હાથી,બિલાડી અને ગાયનો ગર્ભાવધિ સમય નીચે જણાવેલ છે.
પ્રાણી $\quad$ ગર્ભાવધિ સમય
અંડકોષપાતમાં અંડપિંડ ક્યો કોષ મુકત કરે છે.