જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......

  • A

    સસલું મૃત્યુ પામે

  • B

    નર લક્ષણોની ગેરહાજરી

  • C

    નર પ્રજનનંત્રનો વિકાસ થશે નહિ

  • D

    શુક્રકોષો બનશે નહિ

Similar Questions

ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?

પુરુષમાં શુક્રપિંડોને ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં હોવાનું કારણ....

એકટોપીક ગર્ભધારણ એટલે શું?

શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.

ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?