સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?
અનુવિકાસ
પેનાજીનેસીસ
પ્રેરણ
અસંયોગીજનન
ફલન એટલે
ફૂગ અને વનસ્પતિઓમાં, દ્વિલિંગી પરિસ્થિતિ $= P$
એકલિંગી પરિસ્થિતિ $= Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લપ પસંદ કરો.
$P \quad\quad Q$
જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.