સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?
અનુવિકાસ
પેનાજીનેસીસ
પ્રેરણ
અસંયોગીજનન
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?
જન્યુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કયાં સજીવમાં સમજન્યુઓ ઉત્પન્ન થાય છે?
નીચેનામાંથી કયાં સજીવના દૈહિકકોષમાં સૌથી વઘારે સંખ્યામાં રંગસૂત્રો હોય છે?
સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?