$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?
જલદ્રાવ્યતા
મેદદ્રાવ્યતા
સામાન્ય ઝેરી પણું
જલજ સજીવો માટે બીનઝેરી
બેક્ટેરિયલ કીટનાશક કયું છે?
પ્રકાશસંશ્લેષિત સૂક્ષ્મજીવો શું પેદા કરે છે ?
જો ઘઉંના ખેતરમાં રાઈઝોબિયમ બેક્ટેરિયા સ્થાપિત કરવામાં આવે તો શું થશે?
વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?
જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?