જૈવિક ખાતરના ઉપયોગથી પાકની ઉત્પાદકતા કેટલી વધે છે?

  • A

    $5 -10\%$

  • B

    $80-90\%$

  • C

    $10-20\%$

  • D

    $30-50\%$

Similar Questions

બે શુદ્ધ પિતૃઓ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિ શક્તિશાળી અને વધુ ઉત્પાદન આપતી હોય છે. આ શાને કારણ થાય છે?

વનસ્પતિ રોગની સારવાર માટે નીચે પૈકી શું જૈવિકનિયંત્રણ (બાયોકંટ્રોલ) એજન્ટ તરીકે વપરાય છે?

  • [NEET 2019]

નીચેનામાંથી કયા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ ઉદ્યોગમાં સાઇટ્રીક એસિડના ઉત્પાદન માટે થાય છે?

  • [AIPMT 1998]

અજારક કાર્બનિક ઉત્સર્ગદ્રવ્યોના પાચનમાં, જેવા કે બાયોગેસના ઉત્પાદનમાં નીચેનામાંથી કયું વિઘટન પામ્યા વગરનું પડ્યું રહે .

  • [AIPMT 2003]

કેન્દ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે?