આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.
સાયનોબેક્ટેરીયા
રાઈઝોબીયમ
માયકોરાઈઝા
ખાતર
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?
જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
$BGA$ મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?