નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

  • A

    કાર્બન ડાયોકસાઈડના સ્થાપન દ્વારા

  • B

    ઓકિસજનનો ઉમેરો કરીને

  • C

    કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને

  • D

    અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને

Similar Questions

$X$  અને $Y$  ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ માઈકોરાઈઝા $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક 
$(2)$ નોસ્ટોક  $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા 
$(3)$ એઝોસ્પાયરીલમ  $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ 
$(4)$ રાઈઝોબિયમ  $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક 

 

મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.

  • [AIPMT 2004]

ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....

  • [AIPMT 2010]

કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

ગ્લોમસ શું છે ?