નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

  • A

    કાર્બન ડાયોકસાઈડના સ્થાપન દ્વારા

  • B

    ઓકિસજનનો ઉમેરો કરીને

  • C

    કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને

  • D

    અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને

Similar Questions

માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?

$(i) $ ગ્લોમસજાતિની ફૂગ

$(ii) $ રાઇઝોબિયમ

$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા

$(iv) $ સાયનો બૅક્ટેરિયા

$(v)$  વનસ્પતિના મૂળ

$(vi)$  ડાંગરના ખેતરો

માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?

માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?

નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?

નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?

  • [AIPMT 2011]