નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

  • A

      એઝોસ્પારિલમ

  • B

      એઝેટોબૅક્ટર

  • C

      નોસ્ટોક

  • D

      એઝોસ્પારિલય અને એઝેટોબૅક્ટર

Similar Questions

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?

''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

કૉલમ $-(I)$ કૉલમ $-(II)$
$(a)$ રાયઝોબિયમ  $(i)$ માઈકોરાઈઝા
$(b)$ એઝોસ્પાયરીલમ  $(ii)$ ડાંગરના ખેતર 
$(c)$ ગ્લોમસ ફૂગ  $(iii)$ શિમ્બીકુળ
$(d)$ સાયનો બેક્ટેરિયા  $(iv)$ મુક્ત બેક્ટેરિયા 

 

 નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?

એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા