દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?

  • A

    ઉત્પાદકો

  • B

    તૃણાહારી

  • C

    માંસાહારી

  • D

    મિશ્રાહારી

Similar Questions

આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?

તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.