દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?

  • A

    ઉત્પાદકો

  • B

    તૃણાહારી

  • C

    માંસાહારી

  • D

    મિશ્રાહારી

Similar Questions

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1996]

તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?

  • [AIPMT 1994]

જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.

નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.

નિવસનતંત્રમાં સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામીડ અને ઊર્જાનો પિરામિડ ક્રમીક શું સૂચવે છે?