દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?
ઉત્પાદકો
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
નિવસનતંત્રને શું થશે જો
$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.
$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.
$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.