દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?
ઉત્પાદકો
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
નિવસનતંત્રમાં સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામીડ અને ઊર્જાનો પિરામિડ ક્રમીક શું સૂચવે છે?