નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

  • A

    શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય છે.

  • B

    શક્તિનો પ્રવાહ એક માર્ગીય હોય છે.

  • C

    શક્તિનો પ્રવાહ ચક્રીય છે.

  • D

    નિવસનતંત્રીય કાર્યક્ષમતા સામાન્ય રીતે $10\;\%$ છે.

Similar Questions

સાચું શોધો.

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો. 

દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?

નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?

નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.