નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

  • A

    શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય છે.

  • B

    શક્તિનો પ્રવાહ એક માર્ગીય હોય છે.

  • C

    શક્તિનો પ્રવાહ ચક્રીય છે.

  • D

    નિવસનતંત્રીય કાર્યક્ષમતા સામાન્ય રીતે $10\;\%$ છે.

Similar Questions

નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?

શક્તિનું પ્રમાણ તેમાં સૌથી વધુ હોય.

સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.

$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.

$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.

$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?