નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

  • A

    શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય છે.

  • B

    શક્તિનો પ્રવાહ એક માર્ગીય હોય છે.

  • C

    શક્તિનો પ્રવાહ ચક્રીય છે.

  • D

    નિવસનતંત્રીય કાર્યક્ષમતા સામાન્ય રીતે $10\;\%$ છે.

Similar Questions

નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.

બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે

સાચો જવાબ પસંદ કરો.

$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.

$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.

$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.

શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?

આપેલ આહારશૃંખલાને ઓળખો.

તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ