નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?
શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય છે.
શક્તિનો પ્રવાહ એક માર્ગીય હોય છે.
શક્તિનો પ્રવાહ ચક્રીય છે.
નિવસનતંત્રીય કાર્યક્ષમતા સામાન્ય રીતે $10\;\%$ છે.
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.
દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.