નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.

  • A

    સૂર્યપ્રકાશ

  • B

    $DNA$

  • C

    $ATP$

  • D

    $RNA$

Similar Questions

વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.

સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.