રાઉવોલ્ફાઇન ઔષધ વનસ્પતિનાં ...... ભાગમાંથી મેળવવામાં આવે છે.
પ્રકાંડ
મૂળ
ફળ
પર્ણો
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.
જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?
હ્યુમન ઇમ્યુનો ડેફીસીઅન્સી વાઈરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને ............ જનીન દ્રવ્ય હોય છે.
એલર્જી થવાનું કારણ $....P.....$ માંથી સ્ત્રવતા $....Q.....$ રસાયણો છે.
$Q$