બીજાંકુરણની સૌ પ્રથમ જરૂરીયાત........છે.
પ્રકાશ
પાણી
નીચું તાપમાન
ખનીજક્ષારો
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
બીજ પુખ્ત બને ત્યારે તેમાં શેનું પ્રમાણ ઘટે છે?
બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?
બીજનો સંગ્રહ કરવા માટે કઈ બાબત અગત્યની છે?