બીજાંકુરણની સૌ પ્રથમ જરૂરીયાત........છે.

  • A

    પ્રકાશ

  • B

    પાણી

  • C

    નીચું તાપમાન

  • D

    ખનીજક્ષારો

Similar Questions

'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.

જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ? 

બીજ પુખ્ત બને ત્યારે તેમાં શેનું પ્રમાણ ઘટે છે?

બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?

બીજનો સંગ્રહ કરવા માટે કઈ બાબત અગત્યની છે?