હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.
શ્વાસનળીમાં સતત સંકોચન અને કફ
દાજવું/દાહ
ઇજા બાદ સોજા થવો
ઉપરનાં બધા જ
આલ્કલોઈડ અજમાલીસીન એ ... માંથી મેળવવામાં આવે છે.
કાર્બન મોનોક્સાઈડની ઝેરી અસરમાં શું થાય છે ?
રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.
મનુષ્યમાં ન્યુમોનિયા કયા બેક્ટેરિયા દ્વારા થાય છે ?