એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
સ્વયંપરાગણ
પરફલન
સ્વફલન
પૃથક પકવતા
પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)
$2.$ સંવૃત્ત પુષ્પો
મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -