...... ઔષધ બાળકનાં પ્રસવ બાદ વધુ પડતા રકતસ્ત્રાવને અટકાવવા માટે ઉપયોગી છે?

  • A

    મોર્ફિન

  • B

    રેસર્પિન

  • C

    કિવનાઇન

  • D

    સર્પેન્ટીન

Similar Questions

પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.

માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?

ટયુબરકયુલોસીસના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?

દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?

ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?