...... ઔષધ બાળકનાં પ્રસવ બાદ વધુ પડતા રકતસ્ત્રાવને અટકાવવા માટે ઉપયોગી છે?
મોર્ફિન
રેસર્પિન
કિવનાઇન
સર્પેન્ટીન
પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.
માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?
ટયુબરકયુલોસીસના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?
ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?