પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.

  • A

    કયૂટિન

  • B

    સ્યુબેરીન

  • C

    સ્પોરોપોલેનીન

  • D

    કેલોઝ

Similar Questions

આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?

પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આકૃતિમાં $X$ ને ઓળખો.

આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?