પુખ્ત પરાગાશયમાં કેટલા ખંડ આવેલા હોય છે?
$4$
$1$
$3$
$2$
રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?
પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.
ક્રાયોપ્રીઝર્વેશન શું છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?