બજારમાં પરાગની ગોળીઓ ….... માટે મળી રહે છે.
પ્રયોગશાળામાં ફલન માટે
સંવર્ધન કાર્યક્રમ માટે
ખોરાકના પુરક તરીકે
નવસ્થાની જાળવણી માટે
રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
પરાગરજ એ ...... છે.
નીચેની આકૃતિમાં $a$ ને ઓળખો.