પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.

  • A

    એક બીજાણુધાની

  • B

    બે બીજાણુધાની

  • C

    ત્રણ બીજાણુધાની

  • D

    ચાર બીજાણુધાની

Similar Questions

નીચેના પૈકી ...... એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.

પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ક્રાયોપ્રીઝર્વેશન શું છે?

નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?

  • [NEET 2021]

લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.