પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.
એક બીજાણુધાની
બે બીજાણુધાની
ત્રણ બીજાણુધાની
ચાર બીજાણુધાની
નીચેના પૈકી ...... એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.
પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ક્રાયોપ્રીઝર્વેશન શું છે?
નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.