પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?

  • A

    પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે.

  • B

    પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગી છે.

  • C

    પરાગરજનું અંત:આવરણ જાડુ અને સળંગ છે.

  • D

    ગાજરઘાસની પરાગરજ એલર્જી પ્રેરે છે.

Similar Questions

લઘુબીજાણુઘાનીનો વિકાસ ....... માં થાય છે.

કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?

નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?

કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?

  • [AIPMT 2012]

નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........