પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?
પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે.
પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગી છે.
પરાગરજનું અંત:આવરણ જાડુ અને સળંગ છે.
ગાજરઘાસની પરાગરજ એલર્જી પ્રેરે છે.
લઘુબીજાણુઘાનીનો વિકાસ ....... માં થાય છે.
કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........