ભૂમીય વનસ્પતિમાં ..........ધરાવવાનાં કારણે રક્ષકકોષો અન્ય અધિસ્તરીયકોષોથી અલગ પડે છે.
કોષરસ કંકાલ
કણાભસૂત્ર
અંતઃકોષરસ જાળ
હરિતકણ
વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .
અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?
અધઃસ્તરનું કાર્ય શું છે?
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
મૂળરોમ માટે સંગત શું?