અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.
એધા
મજ્જા
આધારરોત્તક પેશી
સંયોજક પેશી
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
નીચેનામાંથી કઈ પેશીઓનો સમાવેશ આધારોતક (આધાર) પેશીતંત્રમાં થાય છે ?
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
"ટ્રેકીઓફાયટા" વિભાગમાં ......નો સમાવેશ કરવામાં આવ્યો છે.