અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.

  • A

    એધા

  • B

    મજ્જા

  • C

    આધારરોત્તક પેશી

  • D

    સંયોજક પેશી

Similar Questions

ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?

  • [NEET 2018]

નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?

નીચેનામાંથી કઈ પેશીઓનો સમાવેશ આધારોતક (આધાર) પેશીતંત્રમાં થાય છે ?

આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.

"ટ્રેકીઓફાયટા" વિભાગમાં ......નો સમાવેશ કરવામાં આવ્યો છે.