નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.
જ્યારે 'પૂલીય એધા' વર્ધનશીલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ આવેલા હોય, ત્યારે તે વાહિપૂલને ........કહેવામાં આવે છે.
........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?