દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
અંતઃસ્તર અને વાહિપુલની વચ્ચે આવેલા કોષનાં સ્તરને શું કહેવાય છે?
પ્રકાંડરોમ..