કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી ગેરહાજર હોય છે?
તાડ
બોગનવેલીયા
બોએરહેવિઆ
મિરાબીલીસ
એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ
$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.
$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક
$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો
$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ
નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :
$A$. કલોવેસનાં મતાનુસાર મુલાગ્ર ઉંધા કપ આકારની રચના ધરાવે છે.
$B$. સુષુપ્ત વર્ધનશીલ પેશીના કોષો અલ્પમાત્રામાં $RNA$,$DNA$ તથા પ્રોટીન ધરાવે છે.
$C$. સુષુપ્ત પેશીના કોષો ફક્ત ત્યારે વિભાજીત થાય છે - જ્યારે મૂલાગ્રને ઇજા થાય.
કુકુરબીટા પ્રકાંડમાં વાહિપુલો .........હોય છે.
દ્વિતીય વર્ધનશીલ પેશીનો ઉદ્દભવ કયાંથી થાય છે?
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો