જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?

  • A

    અરીય

  • B

    સહસ્થ

  • C

    સમકેન્દ્રિત

  • D

    બહિરારંભ

Similar Questions

દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.

મૂળરોમ માટે સંગત શું?

આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.

બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય