જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?

  • A

    અરીય

  • B

    સહસ્થ

  • C

    સમકેન્દ્રિત

  • D

    બહિરારંભ

Similar Questions

કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....

પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે 

........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.

નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?

  • [NEET 2024]

નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.