જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?
અરીય
સહસ્થ
સમકેન્દ્રિત
બહિરારંભ
કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે
........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.
નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.