એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
વિકિર્ણ
વર્ધમાન
અવર્ધમાન
અરીય
વાયુરંધ્ર બે મૂત્રપિંડ આકારના રક્ષક્કોષોથી રક્ષાયેલ હોય છે. રક્ષકકોષોને ઘેરતા અધિસ્તરીય કોષોનાં નામ આપો. રક્ષકકોષો અધિસ્તરીય કોષોથી કઈ રીતે જુદા પડે છે ? તમારા જવાબને સમજાવવા આકૃતિનો ઉપયોગ કરો.
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.
વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે
અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.
કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....