બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય

  • A

    જલવાહક

  • B

    અન્નવાહક

  • C

    એધા

  • D

    બધાનો અભાવ હોય

Similar Questions

એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.

એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.

તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ 

આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.

જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?