બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય
જલવાહક
અન્નવાહક
એધા
બધાનો અભાવ હોય
એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.
તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ
આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.
જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?