બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય
જલવાહક
અન્નવાહક
એધા
બધાનો અભાવ હોય
........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.
વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.
પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.
$(a)$ સામાન્યતઃ એક કોષીય
$(b)$ શાખીત/અશાખીત
$(C)$ ગ્નાવી હોઈ શકે
$(d)$ મૂદુ અથવા કઠણ
$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા
$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.
$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.
ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :