જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.
જલવાહિનીકી
જલવાહિની
જલવાહક મૃદુતકપેશી
જલવાહક તંતુ
જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?
જલવાહિની માટે શું ખોટું ?
તફાવત જણાવો : આદિદારુની બહિરારંભી અને અંતરારંભી સ્થિતિ
જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
અસંગત દૂર કરો.