સાથી કોષો ........સાથે  ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.

  • A

    ત્વચારોમ

  • B

    રક્ષક કોષો

  • C

    ચાલની તત્વો

  • D

    જલવાહિની તત્વો

Similar Questions

કયું જલવાહક તત્વ જીવંત છે?

શા માટે જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે?

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.

વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

નીચે આપેલ રચના ક્યાં વનસ્પતિજુથમાં જોવા મળે છે ?

સાથી કોષો .....ની અન્નવાહક પેશીમાં આવેલા હોય છે.