સાથી કોષો ........સાથે ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.
ત્વચારોમ
રક્ષક કોષો
ચાલની તત્વો
જલવાહિની તત્વો
કયું જલવાહક તત્વ જીવંત છે?
શા માટે જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.
વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
નીચે આપેલ રચના ક્યાં વનસ્પતિજુથમાં જોવા મળે છે ?
સાથી કોષો .....ની અન્નવાહક પેશીમાં આવેલા હોય છે.