નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?
કોષો સામાન્ય રીતે સમવ્યાસી હોય છે.
કોષો અવર્ધમાન રીતે જાડાયેલા હોય કાં તો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય છે.
પ્રકાશસંશ્લેષણ, સંગ્રાહક અને સ્ત્રાવ જેવા વિવિધ કાર્યો કરે છે.
ઉપરનાં બધાં
નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?
વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?
સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.
જલવાહિની માટે શું ખોટું ?
..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.