હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
તે બંને વાયુઓની આપલે થવા દે છે.
હંમેશા બંધ જ રહેતા હોય છે.
તેમનાં ખુલ્લા અને બંધ થવામાં કોઈ નિયમન નથી.
તેઓ વનસ્પતિનો સમાન અંગો પર આવેલા હોય છે.
વનસ્પતિનાં મૂળમાં તેનો અભાવ હોય.
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.
અધઃસ્તરનું કાર્ય શું છે?
બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય