દ્વિદળી મૂળમાં .......
વાહિપુલ એધા સાથે છૂટા છવાયા આવેલા હોય છે.
વાહિપુલ વર્ધમાન અને વલયમાં ગોઠવાયેલા હોય છે.
જલવાહક અને અન્નવાહક અરીય છે.
જલવાહક હંમેશા અંતરારંભ હોય છે.
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...