દ્વિદળી મૂળમાં .......

  • A

    વાહિપુલ એધા સાથે છૂટા છવાયા આવેલા હોય છે.

  • B

    વાહિપુલ વર્ધમાન અને વલયમાં ગોઠવાયેલા હોય છે.

  • C

    જલવાહક અને અન્નવાહક અરીય છે.

  • D

    જલવાહક હંમેશા અંતરારંભ હોય છે.

Similar Questions

ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?

  • [NEET 2018]

એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.

આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.

હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.

અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...