પતનની જગ્યા પર જોવા મળતું સંરક્ષણાત્મક સ્તર ..........છે.
મૃદુતકીય
સ્થૂલકોણકીય
દૃઢોતકીય
સુબેરીનયુક્ત
વનસ્પતિઓમાં વાહિપુલના નિર્માણ દરમિયાન શું જોવા મળે છે?
વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વધુ પડતું પાણી છોડને આપવામાં આવે તો તે મરી જાય છે. ચર્ચા કરો.
ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?
અસંખ્ય અવર્ધમાન વાહિપુલો ધરાવતા મધ્યરંભને શું કહે છે?
કાસ્પેરીન પટ્ટીકા ........માં હાજર હોય છે.