હિસ્ટોજન શેના ઘટકો છે?
અગ્રીય વર્ધનશીલપેશી
આંતરવિષ્ટ વર્ધનશીલપેશી
પાર્શ્વીય વર્ધનશીલપેશી
દ્વિતીય વર્ધનશીલ પેશી
નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?
બંને સપાટી પર સમાન પર્ણરંધ્રો ધરાવતા પર્ણોને ........કહેવામાં આવે છે.
કોણીય સ્થૂલકોણક ............... માં નિર્માણ પામે છે.
આંતરિક રચના શાસ્ત્ર અને તેનું વનસ્પતિઓમાં મહત્ત્વ સમજાવો.
પેશી સામાન્ય રીતે પાસપોર્ટ પોઈંટ' અથવા જૈવીક ચેક પોસ્ટ કહેવાય અને તેની લાક્ષણીકતા જણાવો.