નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.

  • A

    વાલ

  • B

    ગુલમહોર

  • C

    કેસિઆ

  • D

    આકડો

Similar Questions

અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે -

  • [NEET 2023]

તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.

દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર .......હોય છે.

પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..

  • [AIPMT 1998]

લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.