નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.
વાલ
ગુલમહોર
કેસિઆ
આકડો
અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે -
તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર .......હોય છે.
પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..
લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.