પ્રકાંડનું કાર્ય :-
પર્ણો તથા શાખાઓને ધરાવવું
પાણી તથા ખનિજાનું વહન કરવાનું
ખોરાકનો સંગ્રહ તથા વહન કરવાનું
ઉપરનાં બધા જ
પ્રકાંડને સપાટ રચનામાં પરિવર્તિત કરવામાં આવે છે, જેમાં પ્રકાશસંશ્લેષણનો સમાવેશ થાય છે
વૈજ્ઞાનિક કારણો આપો : ફાફડાથોરમાં પર્ણકાર્યસ્તંભ હોય છે.
નવો કેળનો છોડ ….... માંથી વિકાસ પામે છે.
ફૂદીનામાં વાન્સપતિક પ્રજનન ..........દ્વારા જોવા મળે છે.
નીચે આપેલી કઈ વનસ્પતિમાં પ્રકાંડ, ખોરાક સંગ્રહ અને વૃદ્ધિ માટે પ્રતિકૂળ સંજોગોમાં ખોરાકના અનામત જથ્થાનાં સંગ્રહનું કાર્ય કરે છે.