નવો કેળનો છોડ ….... માંથી વિકાસ પામે છે.
ગાંઠમૂળી
અધોભુસ્તારી
વિરોહ
બીજ
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
વૈજ્ઞાનિક કારણો આપો : આદું જમીનમાં થતું હોવા છતાં તે પ્રકાંડ છે, મૂળ નથી.
બોગનવેલના કંટકો $.........$ નું રૂપાંતર છે.
પ્રકાંડ, ચપટાં લીલાં અંગમાં ફેરવાઈને પર્ણનું કાર્ય કરે છે તેને કહે છે.
તે આરોહણ માટે પ્રકાંડનું રૂપાંતર નથી.