પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?
અત્રિય
ચરક
અગ્નિવેશ
સુશ્રુત
$X-$ રે ની શોધ કોણે કરી?
કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?
હેરોઈન કઈ કુળની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
રેસર્પિન/રસર્પાઇન ...... માટે વપરાય છે.