ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
$ADH$
$STH$
$ACTH$
$TTH$
અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Na^+$ નાં પુનઃશોષણ અને તેની સાથે $K^+$ નાં ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે?
પાણી અને ઈલેકટ્રોલાઈટ્નું નિયમન કરતો કોર્ટિકોઈડ છે.
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
નીચેના લક્ષણોમાંથી કયો એક એડિસન રોગથી સંબંધિત છે?