ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
$ADH$
$STH$
$ACTH$
$TTH$
જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે
નોરએપિનેફ્રિન શેને વધારે છે?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?
એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.