એડ્રિનલ ગ્રંથિના ઝોના ગ્લોમેરૂલોસાના કાર્યને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે?

  • A

    રેનીન

  • B

    થાયરોક્સિન

  • C

    $ADH$

  • D

    $FSH$

Similar Questions

એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?

ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?

  • [AIPMT 2012]

અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે

ગ્લુકોઝનાં ચયાપચયનું નિયમન કરતો સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ ..... છે.

સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.