કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?

  • A

      ગેમ્બુસિયા  

  • B

      મેકરેલ

  • C

      મેજર કાર્પ  

  • D

      કટલા

Similar Questions

વિધાન $A$ : મેલેરિયાનો દર્દી ફિક્કો અને અશક્ત બને છે.

કારણ $R$ : પ્લાઝ્મોડિયમ હીમોગ્લોબિનનું વિઘટન અને રક્તકણનો નાશ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આકૃતિ $X$ ને ઓળખો|

મરડો ......... નું ઇન્ફેકશન લાગવાથી થાય છે.

પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.