મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.