મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
યકૃતકોષોમાં
રક્તકણમાં
$ A$ અને $B$ બંને
બધા પ્રકારના રુધિર કોષોમાં
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.
ગેમ્બુસીયા .......છે
કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.