હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.
યકૃતકોષો ફાટવાથી
સ્પોરોઝુઓઈટના ગુણનથી
રક્તકણોના ફાટવાથી
ઉપરના બધા જ
વિધાન $A$ : મેલેરિયાનો દર્દી ફિક્કો અને અશક્ત બને છે.
કારણ $R$ : પ્લાઝ્મોડિયમ હીમોગ્લોબિનનું વિઘટન અને રક્તકણનો નાશ કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.