હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.

  • A

    યકૃતકોષો ફાટવાથી

  • B

    સ્પોરોઝુઓઈટના ગુણનથી

  • C

    રક્તકણોના ફાટવાથી

  • D

    ઉપરના બધા જ

Similar Questions

વિધાન $A$ : મેલેરિયાનો દર્દી ફિક્કો અને અશક્ત બને છે.

કારણ $R$ : પ્લાઝ્મોડિયમ હીમોગ્લોબિનનું વિઘટન અને રક્તકણનો નાશ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

અમીબીયાસીસનાં લક્ષણો....

પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો. 

આંતરિક રૂધિર સ્ત્રાવ, તાવ, સ્નાયુનો દુઃખાવો = એસ્કેરીઆસીસ ::પેટમાં દુઃખાવો, ચિકાશ અને રૂધિર ક્લોટ્સ સાથે મળત્યાગ = ..?.