દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
પ્રજનન પર અસર
પોષક મૂલ્ય
વૃધ્ધિ પ્રતિસાદ
સંરક્ષણ ક્રિયા
કૃત્રિમ સક્રીય પ્રતિકારકતા $....$ માંથી મેળવી શકાય છે
હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?
યુવાનોમાં સૌથી વધુ સેવન શેનું જોવા મળે છે ?
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........