દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે: 

  • [NEET 2020]
  • A

    પ્રજનન પર અસર

  • B

    પોષક મૂલ્ય 

  • C

    વૃધ્ધિ પ્રતિસાદ 

  • D

    સંરક્ષણ ક્રિયા 

Similar Questions

કૃત્રિમ સક્રીય પ્રતિકારકતા $....$ માંથી મેળવી શકાય છે

હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?

યુવાનોમાં સૌથી વધુ સેવન શેનું જોવા મળે છે ?

$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.

$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.

આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........