દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
પ્રજનન પર અસર
પોષક મૂલ્ય
વૃધ્ધિ પ્રતિસાદ
સંરક્ષણ ક્રિયા
Defence action
એલર્જી સાથે સંકળાયેલ છે?
$A$ – ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.
$R$ – ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.
કૅન્સરનિદાનની પેશીવિદ્યાકીય કસોટીમાં કોનો સમાવેશ થાય છે?
કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.