સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?
શરીર એન્ટિજનની વિરુદ્ધમાં એન્ટિબોડી તૈયાર કરે છે
શરીરમાં એન્ટિબોડી જન્મથી જ હાજર હોય છે
બહારથી શરીરમાં એન્ટિબોડી દાખલ કરાય છે
$(B)$ અને $(C)$ બંને
$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?
નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
એન્ટીજન શું છે?
વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?