રસીમાં નીચેનામાંથી ક્યાં ઘટકો હોય છે.

  • A

    નિષ્ક્રિય કરેલ રોગકારક

  • B

    રોગકારકનાં પ્રોટીન એન્ટિજન

  • C

    નબળા રોગકારકો

  • D

    આપેલા તમામ

Similar Questions

આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?

યોગ્ય જોડ મેળવોઃ

     કોલમ    $I$      કોલમ    $II$
  $1.$  અસ્થિમજ્જા   $a.$  જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ 
  $2.$  થાયમસ   $b.$  લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન
  $3.$  બરોળ   $c.$  પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે 
  $4.$  લસિકાગાંઠ   $d.$  મોટા વટાણાના દાણા જેવું

 

ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......

નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?

વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે. 

કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?